Posts

Showing posts from June, 2021

ભાવનગર શહેરની નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર

Image
   ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર ભાવનગર શહેરની નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવી   સંસ્થાએ શરૂઆત થીજ વિનામૂલ્યે વિવિધ રોગો ના કેમ્પ,પ્રાથમિક શાળા માં વિવિધ ભાવનગર શહેર ના કુંભારવાળા વિસ્તારમાં સામાજિક, શેક્ષણિક અને આરોગ્ય લક્ષી તેમજ માત્ર માનવ સેવા ના હેતુથી 15 સપ્ટેમ્બર 2017 ના રોજ નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન નામની સંસ્થા સ્થાપના કરવામાં આવી હતી.    સંસ્થા એ શરૂઆત થી જ વિનામૂલ્યે વિવિધ રોગોના કેમ્પ,પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ, જન જાગૃતિ કાર્યક્રમ,સ્વચ્છતા અભિયાન,અને વૃક્ષા રોપણ જેવા લોકહિત અર્થેની પ્રવૃત્તિનો આરંભ કર્યો.     સંસ્થા દ્વારા છેલ્લા ચાર વર્ષ થી માંદગીથી પીડાતાં દર્દીઓ માટે ઓર્થોપેડિક સાધનો વિનામૂલ્યે (ડીપોઝીટ)થી વાપરવા આપે છે તેમજ દેશના મહાન ક્રાંતિકારી અને મહા પુરૂષોના જન્મ અને શહીદ દિવસે તેમની પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલી કાર્યક્રમો યોજવામાં આવે છે.       બાળકો અને યુવાનોને ઇનડોર અને આઉટડોર રમતોને પ્રોત્સાહન માટે વિવિધ ટુર્નામેન્ટનું ...

માસ્ક અને કાયદાનું પાલન કરનાર દરેક વાહન ચાલક ને ગુલાબનું ફૂલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું (તા:-12/06/2021)

Image
 આજ રોજ તા:-12/06/2021 ના રોજ જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન , નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન, સ્નેહ ફાઉન્ડેશન અને Equitas Trust ના સહયોગ થી Crona Covid -19 જાગૃતતા માટે  નિલમબાગ સર્કલ , ભાવનગર ખાતે  કોરોના વાયરસ  COVID - 19 ની માહિતી ભાવનગર ટ્રાફિક પોલીસ સ્ટેશન ના ( P.I ) શ્રી વી. એ. દેસાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠર જાહેર જનતાને......_  - માસ્ક પહેરવું,   - બે ગજની દુરી રાખવી ,   -  સેનીટાઇઝર વાપરવું ,   - સરકાર ના ટ્રાફિક નિયમોનું પાલન કરવું પોલીસ અને સરકાર ને સહયોગ કરો અને સરકાર નિયમ ના  માર્ગદર્શન ની માહિતી આપવામાં આવી. તથા માસ્ક અને કાયદાનું પાલન કરનાર  દરેક વાહન ચાલક ને  ગુલાબનું ફૂલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.....   જેમાં ભાવનગર ટ્રાફિક પોલીસ સ્ટેશન નાં *( PSI ) આર. જે. રહેવત સાહેબ તથા TRB જવાનો, નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના ( પ્રમુખ ) શ્રી શશીભાઈ સરવૈયા તથા તેમના કાર્યકરો, સ્નેહ ફાઉન્ડેશન ના ( પ્રમુખ ) શ્રી ગુરપ્રિત સિંહ ગીલ, જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન ના ( પ્રમુખ ) પંકજભાઈ પંચાલ ,  Equitas Trust ના મે...

વેકસીનેસન સેન્ટર માં સેનેટાઈઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન અને એકવિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્કતથા જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન દ્વારા વેકસીનેસન સેન્ટર માં સેનેટાઈઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સી એસ આર મેનેજર મિલનભાઈ વાઘેલા તેમજ હિંમત ભાઈ ડોડીયા અને નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના અધ્યક્ષ શશીભાઈ સરવૈયા આ કાર્યક્રમ જોડાયા હતા.