વેકસીનેસન સેન્ટર માં સેનેટાઈઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન અને એકવિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્કતથા જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન દ્વારા વેકસીનેસન સેન્ટર માં સેનેટાઈઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સી એસ આર મેનેજર મિલનભાઈ વાઘેલા તેમજ હિંમત ભાઈ ડોડીયા અને નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના અધ્યક્ષ શશીભાઈ સરવૈયા આ કાર્યક્રમ જોડાયા હતા.



Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું