સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ખાતે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું 18-7

  નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ખાતે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ તરીકે

ચતુરભાઈ રાઠોડ નગરપાલિકા ઉપપ્રમુખ. ભરતભાઈ માસ્ટર શિહોર.ચેતનભાઈ રાઠોડ. જયદિપભાઈ વાઘેલા શિહોર.રામભાઈ મકવાણા. સંજયભાઈ રાઠોડ જેવા આગેવાનો એ હાજરી આપી હતી તેમજ સિહોર તાલુકા પ્રમુખશ્રી અશ્વિનભાઈ જાદવ અને યુવા કાર્યકર અજય ચૌહાણ, અલ્પેશ મેર,વિશાલ ભાઈ તેમજ દિલીપભાઈ સહીત ના કાર્યકરોએ ખૂબ જ સરાયનીય કામગીરી કરી હતી








Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું