ભાવનગર થી ચોટીલા પગપાળા જતા જાત્રાળુઓની" સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર


            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા હર વર્ષ ની જેમ આ વર્ષે પણ  તા:- 6-11-21 ને ભાઇબીજ ના દિવસે બપોરે 3 :00 કલાક થી..... ભાવનગર થી ચોટીલા પગપાળા જતા જાત્રાળુઓની" સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર" લગાવવા નું કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવશે. (જેથી રાત્રિ દરમિયાન રસ્તા પર થતા અકસ્માત અમુક અંશે રોકી શકાય).

Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું