જાત્રાળુ ઓ માટે પ્રસાદી સ્ટોલ

                            6-11-2021
                નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા  ભાઈબીજ ના શુભ પર્વ નિમિત્તે હર વર્ષ ની જેમ આ વર્ષે પણ કુંભારવાડા થી પગપાળા ચોટીલા  જતા જાત્રાળુઓ તેમજ સંઘ માં જતા દરેક જાત્રાળુઓ માટે સંસ્થા દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું.

Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું