તળાજા તાલુકાના ઉપ પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના અધ્યક્ષ શશિભાઈ સરવૈયા દ્વારા તળાજા તાલુકા તલ્લી ગામ ખાતે યુવા કાર્યકર શ્રી રામકૃષ્ણ વાંશિયા ની મુલાકાત કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેમજ 
          નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન તળાજા તાલુકાના ગ્રામ્ય ઉપપ્રમુખ તરીકે શ્રી રામકૃષ્ણ વાંશિયા ને નિમણુંક કરવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું