સંસ્થા દ્વારા ડૉ. શ્રી ને સન્માનિત કરવામાં આવ્યા
શ્રી ડો. કેતન રાવલ સાહેબ
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના શુંભ ચિંતક અને હંમેશા માનવ સેવા માં અગ્રતા આપતાં એક સામાજિક યોદ્ધા એવા શ્રી ડો. કેતન રાવલ સાહેબ ને
આપ શ્રી સંસ્થા દ્વારા આયોજીત સર્વ રોગ નિદાન કેમ્પ માં છેલ્લા બે વર્ષથી અવિરત સેવા આપેલ અને ભવિષ્યમાં પણ સંસ્થા ને આપનું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તેમજ આપનો અમૂલ્ય સમય અને આશ્વાસન આપેલ.
Comments
Post a Comment