રિટાયર્ડ આર્મી જવાન નું સન્માન સમારંભ યોજાયો

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સરહદ પરની સેવા પૂર્ણ કરી  વતન પરત ફરી રિટાયર્ડ આર્મી જવાન શ્રી ભાગીરથસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા  સંસ્થા  દ્વારા વાજતે- ગાજતે આર્મી જવાનનું સ્વાગત - સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થા દ્વારા તેમને મોમેન્ટ આપવામાં આવ્યું હતું.

Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું