જાત્રાળુઓ માટે પ્રસાદી સ્ટોલ નું આયોજન કરાયું

                 27-10-22
            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર  દ્વારા તા:- ૨૭-૧૦-૨૨ ને ગુરુવાર ના રોજ કુંભારવાડા થી ચોટીલા જતાં સંઘ ના જાત્રાળું ઓ માટે પ્રસાદી વિતરણ નું આયોજન કરવામાં આવ્યુ હતુ .આ કાર્યક્રમ માં સંસ્થા ના ઉપપ્રમુખ રાકેશભાઈ રાઠોડ  ટ્રસ્ટી અશ્વિનભાઈ વરીયા ,પ્રદીપ ભાઈ ગાળિયા તથા સંજયભાઈ રાઠોડ,મૂકેશભાઈ ડાભી  અને હરેશભાઈ ગોહેલ તેમજ કિશોરભાઈ ડાભી,મિલનભાઈ મકવાણા સહિત ના કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું