ક્રાંતિકારી શહીદ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ. (19-12-2022)
નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન.ભાવનગર દ્વારા તાં:- 19-12-2022 ના રોજ ક્રાંતિકારી શહીદ દિવસ નિમિત્તે શહિદ રામ પ્રસાદ બિસ્મિલ,શહીદ ઠાકુર રોશનસિંહ અને શહીદ અશ્ફાકઉલ્લા ખાન ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી .ભારતમાતા વીર સપુતો નેતા શત શત નમન.....
Comments
Post a Comment