સંસ્થા સાતમી વર્ષગાંઠ નિમિતે રક્તપિત્ત ના દર્દીઓ ને નાસ્તા વિતરણ
15/9/2023
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા 15-સપ્ટેમ્બર 2023 ના રોજ સંસ્થા ના સાત મી વર્ષ ગાંઠ નિમિતે સંસ્થા દ્વારા ( લેપ્રસી હોસ્પિટલ- ભાવનગર )ખાતે રક્તપિત્ત થી પીડાતા દર્દીઓને સૂકા નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં સંસ્થાના ઉપ પ્રમુખ રાકેશભાઈ રાઠોડ તથા મંત્રી ગણેશભાઈ પરમાર અને ટ્રસ્ટી સંજયભાઈ રાઠોડ સહીતના કાર્યકરો જોડાયા હતા.
Comments
Post a Comment