સંસ્થા સાતમી વર્ષગાંઠ નિમિતે રક્તપિત્ત ના દર્દીઓ ને નાસ્તા વિતરણ

                                                     15/9/2023
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા 15-સપ્ટેમ્બર 2023 ના રોજ સંસ્થા ના સાત મી વર્ષ ગાંઠ નિમિતે સંસ્થા દ્વારા  ( લેપ્રસી હોસ્પિટલ- ભાવનગર )ખાતે  રક્તપિત્ત થી પીડાતા દર્દીઓને સૂકા નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી 
આ  કાર્યક્રમમાં સંસ્થાના ઉપ પ્રમુખ રાકેશભાઈ રાઠોડ તથા મંત્રી ગણેશભાઈ પરમાર અને ટ્રસ્ટી સંજયભાઈ રાઠોડ સહીતના કાર્યકરો જોડાયા હતા.
સંસ્થાના સ્થાપક & પ્રમુખ  શ્રી શશિભાઈ સરવૈયા દ્વારા તમામ સભ્યો, તમામ હોદ્દેદારો, શુંભ ચિંતકો તેમજ તમામ દાતાશ્રીઓનો સંસ્થા ને તન, મન ધન થી સહયોગ આપવા બદલ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું