છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી


                             19-2-2024

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તળાજા તાલુકાના તલ્લી ગામ ખાતે છત્રપતી શિવાજી મહારાજ ના જન્મ દિવસ નિમિતે સંસ્થાના સભ્યો તેમજ નાના ભૂલકાઓએ ગામમાં ભગવા જંડા સાથે રેલી યોજી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં સંસ્થા ના તળાજા તાલુકાના પ્રમુખ શ્રી રામકૃષ્ણ વાંશિય તેમજ............સહિત ના કાર્યકરો જોડાયા હતાં

Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું