શહિદ દિવસ નિમિતે શહિદ ભગતસિંહ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા 23 -માર્ચ ક્રાંતિકારી શહિદ દિવસ નિમિતે સંસ્થા દ્વારા ભાવનગર શહિદ ભગતસિંહ ચોક ખાતે ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે ભારત માતાના વીર શહીદ સપૂતોને શત શત નમન.....

Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું