સંસ્થા ની સ્થાપના દીવસ નિમિત્તે વિનામુલ્યે રેશનકાર્ડ E-KYC કેમ્પ

                           15-09-2024
            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાની આઠમી વર્ષગાઠ ( સ્થાપના દીવસ) નિમીતે લોકહિત અર્થે કુંભારવાડા (ભાવનગર)સંસ્થાના કાર્યાલય ખાતે વિનામૂલ્યે રેશનકાર્ડ ઇ -કે -વાય- સી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો 
આ કેમ્પમાં સંસ્થાના અધ્યક્ષ શશિભાઇ સરવૈયા તથા ટ્રસ્ટી રોહિતભાઈ કણબી યુવા કાર્યકર પ્રકાશભાઈ ચાંપાનેરી ,પરેશભાઈ મેર તેમજ કિરણભાઈ ચૌહાણ , અલ્પેશભાઈ ખેર, નવલભાઈ બારૈયા, હરેશભાઈ ગોહેલ, રસિકભાઈ મકવાણા સહિતના કાર્યકરોએ સેવા આપી હતી.












Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું