નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે સંસ્થા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ૧૪ એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર ખાતે જશોનાથ સર્કલ સ્થિત બાબા સાહેબ પ્રતિમાને સંસ્થા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
Comments
Post a Comment