નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા પહેલગામ માં આતંકી હુમલામાં ( જમ્મુ કાશ્મીર)માં નિર્દોષ ભારતીય મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ભાવનગર ના શહીદ સ્મારક ખાતે પહેલગામ (જમ્મુ -કાશ્મીર) માં આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયો મૃત્યુ પામ્યા હતા તેમણે સંસ્થા દ્વારા મીણબત્તી પ્રગટાવી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના કાર્યાલય સંચાલક રોહિતભાઈ કણબી, પરેશભાઈ મેર, બચુભાઈ ભડિયાદ્રા તથા અલ્પેશભાઈ ખૈર સહિતના કાર્યકરો જોડાણા હતા

Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું