નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર ખાતે શહીદ દિવસ નિમિતે શહીદ ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પ હાર પહેરાવી શહીદ ભગતસિંહ, શહીદ, સુખદેવ, શહીદ રાજ્યગુરુ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ભારતમાતા ના વીર શહીદ ક્રાન્તિકારી સપૂતો ને શત શત નમન.......
Comments
Post a Comment