Posts

બલિદાન દિવસ નિમિત્તે શહીદ સ્મારક ખાતે કાર્યક્રમ

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા  આજ રોજ 23- માર્ચ  બલિદાન દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ,શહિદ રાજ્યગુરુ ના શહાદતના દિવસે ભાવનગરના હાલુરીયા ચોક શહીદ સ્મારક ખાતે સંસ્થા દ્વારા ફુલહાર પહેરાવી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સંસ્થાના કાર્યકર અશ્વિનભાઇ વરિયા, સંજયભાઈ રાઠોડ, કિરણભાઈ ચૌહાણ ,પરેશભાઈ મેર મહેન્દ્રભાઈ ખીમસુરીયા,દીપકભાઈ સરવૈયા સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. ભારત માતા ના વીર ક્રાંતિકારી શહીદો ને સત સત નમન... જય હિન્દ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા  આજ રોજ રોજ શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ,શહિદ રાજ્યગુરુ ના શહાદત ના દિવસે ભાવનગર ખાતે શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને સંસ્થા દ્વારા ફુલહાર પહેરાવી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સંસ્થાના કાર્યકર અશ્વિનભાઇ વરિયા, સંજયભાઈ રાઠોડ, કિરણભાઈ ચૌહાણ ,પરેશભાઈ મેર મહેન્દ્રભાઈ ખીમસુરીયા,દીપકભાઈ સરવૈયા સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. ભારત માતા ના વીર ક્રાંતિકારી શહીદો ને સત સત નમન.....

સ્વ:- પ્રથમ પુણ્યતિથિ ....રાજેન્દ્રભાઈ રણછોડભાઈ બારૈયા

Image
સ્વ: રાજેન્દ્રભાઈ રણછોડભાઈ બારૈયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સંસ્થા તરફ થી આપના પિતાશ્રી અને પરમકૃપાળુ પરમાત્મા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના...... શોકાતુર:- નવીનભાઇ રાજેન્દ્રભાઈ બારૈયા તથા  સમસ્ત બારૈયા પરિવાર

માહી સરવૈયા ના જન્મ દિવસ નિમિત્તે સંસ્થાના તમામ સભ્યો તરફથી જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.....