Posts

Showing posts from July, 2021

માનવ ગરિમા યોજનાના ફૉર્મ વિનામૂલ્યે (ફ્રી) માં ભરી આપવામાં આવ્યા હતા

Image
   નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન .ભાવનગર દ્વારા તા:- ૨૫-૭-૨૧ ને રવિવાર ના રોજ સવારે કુંભારવાડા સંસ્થાના કાર્યાલય ના સ્થળે ૯-૦૦ કલાકે થી સાંજના  ૫-૦૦ કલાક સુધી માનવ ગરિમા યોજનાના ફૉર્મ  વિનામૂલ્યે (ફ્રી) માં ભરી આપવામાં આવ્યા હતા .જેમાં જરૂરિયાત મંદ ભાઇ ઓ તથા બહેનોને એ લાભ લીધો હતો.આ સેવા કાર્ય માં સંસ્થા ના ઉપ પ્રમુખશ્રી રાકેશભાઈ રાઠોડ અને મંત્રી શ્રી ગણેશભાઈ પરમાર અને યુવાકાર્યકર  પ્રકાશભાઈ ચાંપાનેરી એ પ્રસંશનીય સેવા બજાવી હતી .

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર રાહત દરે ચોપડા 18-7-2021

Image
                                 18-7-21   નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર તથા સિહોર તાલુકા દ્વારા  રાહત દરે ચોપડા  વિતરણ કરવામાં આવ્યું હતું   

સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ખાતે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું 18-7

Image
   નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ખાતે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ તરીકે ચતુરભાઈ રાઠોડ નગરપાલિકા ઉપપ્રમુખ. ભરતભાઈ માસ્ટર શિહોર.ચેતનભાઈ રાઠોડ. જયદિપભાઈ વાઘેલા શિહોર.રામભાઈ મકવાણા. સંજયભાઈ રાઠોડ જેવા આગેવાનો એ હાજરી આપી હતી તેમજ સિહોર તાલુકા પ્રમુખશ્રી અશ્વિનભાઈ જાદવ અને યુવા કાર્યકર અજય ચૌહાણ, અલ્પેશ મેર,વિશાલ ભાઈ તેમજ દિલીપભાઈ સહીત ના કાર્યકરોએ ખૂબ જ સરાયનીય કામગીરી કરી હતી