સંસ્થા ની વર્ષ ગાંઠ નિમિતે અનાથઃ આશ્રમ ના નાસ્તા વિતરણ કરવામાં આવ્યું

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા તા :-15-9-22 ના રોજ સંસ્થા ની છઠ્ઠી વર્ષગાંઠ નિમિતે સંસ્થા દ્વારા ભાવનગર સ્થિત અનાથ આશ્રમમાં બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંસ્થા ના પ્રમુખ શશીભાઇ સરવૈયા ઉપપ્રમુખ રાકેશભાઈ રાઠોડ તથા ટ્રસ્ટી રોહિતભાઈ કણબી અને ટ્રસ્ટી અશ્વિનભાઇ વરિયા ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું