Posts

Showing posts from November, 2022

ચોટીલા તરફ જતા માર્ગ પર રેડિયમ સ્ટીકર લગાવવા આવ્યા

Image
        28/29/30/-----(10-2022) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ચોટીલા જતાં પદયાત્રી ઓ ની સલામતી અને સુરક્ષા તેમજ તેમની સહેલાઇ માટે રેડિયમ સ્ટીકર લગાવવા આવ્યા હતા. તેમજ રસ્તા માં યાત્રાળુ રસ્તો ભૂલો ના પડે તે માટે રસ્તા પર પણ રેડિયમ સ્ટીકર લગાવી આગળ ની યાત્રા કરી શકે.

જાત્રાળુઓ ને રેડિયમ સ્ટીકર લગાવવા આવ્યા

Image
                           27-10-22      નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા:-૨૭-૧૦-૨૨ ને ગુરુવાર ના રોજ નારી ચોકડી મુકામે  ભાવનગર  થી ચોટીલા જતાં (પદયાત્રી) જાત્રાળુઓની સુરક્ષા માટે રેડિયમ સ્ટીકર લગાવવાનું સેવા કાર્યનુ આયોજન કરવામાં આવ્યું હતું  (જેથી જાત્રરાળુઓ પર  રાત્રિ દરમિયાન  રસ્તા પર થતા અકસ્માત અમુક અંશે રોકી શકાય) આ કાર્યક્રમ માં સંસ્થાના ના ટૃસ્ટી રોહિતભાઈ કણબી અને કિશોરભાઈ સોલંકી તેમજ નિલેષભાઈ ચૌહાણ સહીત ના કાર્યકરો એ સેવા આપી હતી

જાત્રાળુઓ માટે પ્રસાદી સ્ટોલ નું આયોજન કરાયું

Image
                 27-10-22             નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર  દ્વારા તા:- ૨૭-૧૦-૨૨ ને ગુરુવાર ના રોજ કુંભારવાડા થી ચોટીલા જતાં સંઘ ના જાત્રાળું ઓ માટે પ્રસાદી વિતરણ નું આયોજન કરવામાં આવ્યુ હતુ .આ કાર્યક્રમ માં સંસ્થા ના ઉપપ્રમુખ રાકેશભાઈ રાઠોડ  ટ્રસ્ટી અશ્વિનભાઈ વરીયા ,પ્રદીપ ભાઈ ગાળિયા તથા સંજયભાઈ રાઠોડ,મૂકેશભાઈ ડાભી  અને હરેશભાઈ ગોહેલ તેમજ કિશોરભાઈ ડાભી,મિલનભાઈ મકવાણા સહિત ના કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.