Posts

Showing posts from February, 2024

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી

Image
                             19-2-2024 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તળાજા તાલુકાના તલ્લી ગામ ખાતે છત્રપતી શિવાજી મહારાજ ના જન્મ દિવસ નિમિતે સંસ્થાના સભ્યો તેમજ નાના ભૂલકાઓએ ગામમાં ભગવા જંડા સાથે રેલી યોજી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં સંસ્થા ના તળાજા તાલુકાના પ્રમુખ શ્રી રામકૃષ્ણ વાંશિય તેમજ............સહિત ના કાર્યકરો જોડાયા હતાં

પુલવામા ના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

Image
                            14 - 2 - 2024 નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તળાજા તાલુકા ના તલ્લી ગામ ખાતે (14 ફેબ્રુઆરી શહિદ દિવસ)પુલવામાં (જમ્મુ કાશ્મીર ) માં આતંકી ઘટનામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા તે તમામ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી  આ કાર્યક્રમમાં તળાજા તાલુકાના પ્રમુખ શ્રી રામકૃષ્ણ વાશિયા સહિતના કાર્યકરોએ હાજર રહ્યા હતા