પુલવામા ના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


                            14 - 2 - 2024
નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તળાજા તાલુકા ના તલ્લી ગામ ખાતે (14 ફેબ્રુઆરી શહિદ દિવસ)પુલવામાં (જમ્મુ કાશ્મીર ) માં આતંકી ઘટનામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા તે તમામ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી  આ કાર્યક્રમમાં તળાજા તાલુકાના પ્રમુખ શ્રી રામકૃષ્ણ વાશિયા સહિતના કાર્યકરોએ હાજર રહ્યા હતા


Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું