Posts

Showing posts from September, 2024

સામાજીક કાર્યકરો ની સંસ્થામાં નિમણૂક કરવામાં આવી

Image
                             15-09-2024             નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાની આઠમી વર્ષગાઠ નિમિત્તે સંસ્થામાં સામાજિક આગેવાન અને સેવાકિય પ્રવૃત્તિઓ માં રસ ધરાવતા કિરણભાઈ ચૌહાણ ની સોશિયલ મીડિયા કન્વીનર તથા પરેશભાઇ મેર ની ઓનલાઇન સોશિયલ એક્ટિવિસ્ટ તથા અલ્પેશભાઈ ખેર ની યુવા કાર્યકર  તરીકે સંસ્થાના અધ્યક્ષ શશિભાઈ સરવૈયા દ્વારા નિમણુક પત્ર આપી વિવિધ જવાબદારી સોંપવામાં આવી હતી             (1) કિરણભાઈ ચૌહાણ                  (સોશિયલ મીડિયા કન્વીનર)              નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન -ભાવનગર                (2) પરેશભાઇ મેર                (ઓનલાઇન સોશિયલ એક્ટિવિસ્ટ)               નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન -ભાવનગર   ...

સંસ્થા ની સ્થાપના દીવસ નિમિત્તે વિનામુલ્યે રેશનકાર્ડ E-KYC કેમ્પ

Image
                           15-09-2024             નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાની આઠમી વર્ષગાઠ ( સ્થાપના દીવસ) નિમીતે લોકહિત અર્થે કુંભારવાડા (ભાવનગર)સંસ્થાના કાર્યાલય ખાતે વિનામૂલ્યે રેશનકાર્ડ ઇ -કે -વાય- સી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો  આ કેમ્પમાં સંસ્થાના અધ્યક્ષ શશિભાઇ સરવૈયા તથા ટ્રસ્ટી રોહિતભાઈ કણબી યુવા કાર્યકર પ્રકાશભાઈ ચાંપાનેરી ,પરેશભાઈ મેર તેમજ કિરણભાઈ ચૌહાણ , અલ્પેશભાઈ ખેર, નવલભાઈ બારૈયા, હરેશભાઈ ગોહેલ, રસિકભાઈ મકવાણા સહિતના કાર્યકરોએ સેવા આપી હતી.