સામાજીક કાર્યકરો ની સંસ્થામાં નિમણૂક કરવામાં આવી

                             15-09-2024
            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાની આઠમી વર્ષગાઠ નિમિત્તે સંસ્થામાં સામાજિક આગેવાન અને સેવાકિય પ્રવૃત્તિઓ માં રસ ધરાવતા કિરણભાઈ ચૌહાણ ની સોશિયલ મીડિયા કન્વીનર તથા પરેશભાઇ મેર ની ઓનલાઇન સોશિયલ એક્ટિવિસ્ટ તથા અલ્પેશભાઈ ખેર ની યુવા કાર્યકર  તરીકે સંસ્થાના અધ્યક્ષ શશિભાઈ સરવૈયા દ્વારા નિમણુક પત્ર આપી વિવિધ જવાબદારી સોંપવામાં આવી હતી
            (1) કિરણભાઈ ચૌહાણ 
                (સોશિયલ મીડિયા કન્વીનર) 
            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન -ભાવનગર 

              (2) પરેશભાઇ મેર 
              (ઓનલાઇન સોશિયલ એક્ટિવિસ્ટ) 
             નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન -ભાવનગર

           (3) અલ્પેશભાઇ ખેર 
                 (યુવા કાર્યકર)
           નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન- ભાવનગર 

Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું