મુંબઈ થી બગદાણા ાઈકલ લઈને આવતા યાત્રાળુ નું સન્માન

                             7 -11- 2024

            બજરંગદાસ બાપાના ભક્ત તા:--૩-૧૧-૨૪ ના મુંબઈ થી બગદાણા જવા સાઇકલ પર નીકળેલા હસુભાઈ ચોટીયા આજ રોજ  તા:-૭-૧૧-૨૪ ને સાંજે છ કલાકે ચિત્રા મુકામે પહોંચ્યા હતા ત્યાં તેમના મિત્ર નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનના સલાહકાર દીપકભાઈ સરવૈયા દ્વારા ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ હસુભાઈ આવતી કાલે  ગુરૂ આશ્રમ બગદાણા પહોંચશે

Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું