Posts

Showing posts from April, 2025

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા પહેલગામ માં આતંકી હુમલામાં ( જમ્મુ કાશ્મીર)માં નિર્દોષ ભારતીય મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ભાવનગર ના શહીદ સ્મારક ખાતે પહેલગામ (જમ્મુ -કાશ્મીર) માં આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયો મૃત્યુ પામ્યા હતા તેમણે સંસ્થા દ્વારા મીણબત્તી પ્રગટાવી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના કાર્યાલય સંચાલક રોહિતભાઈ કણબી, પરેશભાઈ મેર, બચુભાઈ ભડિયાદ્રા તથા અલ્પેશભાઈ ખૈર સહિતના કાર્યકરો જોડાણા હતા

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન તરફથી કુલદીપ હરેશભાઈ ગોહેલને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ...

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના પૂર્વ કારોબારી સભ્ય શ્રી હરેશભાઈ ગોહેલના સુપુત્ર કુલદીપ હરેશભાઈ ગોહેલ ના જન્મ દિવસ નિમિત્તે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ માં સેવાકીય ભેટ સ્વરૂપે 151 રૂપિયા નું અનુદાન આપવા બદલ આભાર.સંસ્થાના તમામ સભ્યો તરફથી જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ....

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે સંસ્થા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ૧૪ એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર ખાતે જશોનાથ સર્કલ સ્થિત બાબા સાહેબ પ્રતિમાને સંસ્થા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

જીયાસ મનોજભાઈ મારું જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના પૂર્વ ટ્રસ્ટી અને હાલ કાર્યાલય સંચાલક રોહિતભાઈ કણબી ના તોફાની ભાણેજ *જીયાંશ મનોજભાઈ મારુ (Jiyansh Maru)ના જન્મ દિવસ નિમિત્તે સંસ્થાના તમામ સભ્યો તરફથી જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ..... Happy birthday 🎂🎂🎂🎂🎂🎂🎂